Skip to main content

Posts

Showing posts from May, 2019

જીઓ દ્વારા ઈન્ટરનેટમાં ક્રાંતિ લાવ્યા બાદ રિલાયન્સ હવે કરિયાણાની દુકાનોમાં લાવશે ક્રાંતિ.

જીઓ દ્વારા ઈન્ટરનેટમાં ક્રાંતિ લાવ્યા બાદ રિલાયન્સ હવે કરિયાણાની દુકાનોમાં લાવશે ક્રાંતિ. ભારતમાં ઈન્ટરેનેટ 4Gમાં ક્રાંતિ લાવ્યા બાદ હવે રિલાયન્સ કરિયાણાની દુકાનમાં ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. ભારતમાં મુકેશ અંબાણીએ જીઓ લોન્ચ કરતાં ભારતમાં ઈન્ટરેનટની દુનિયામાં ક્રાંતિ આવી ગઈ હતી. અને 4G ડેટાના ભાવમાં ઘટાડો થતાં, ભારતના ઘર-ઘર સુધી ઈન્ટરનેટ પહોંચી ગયું છે. હવે આ જ વસ્તુ રિલાયન્સ કરિયાણાની દુકાનોમાં કરવા જઈ રહી છે. રિલાયન્સ હવે ડિઝિટલ રિટેલ સ્ટોરની દુનિયામાં પ્રવેશ કર્યો છે. હાલ, તેના સ્ટોરની સંખ્યા 15 હજાર છે, જે વર્ષ 2013 સુધી 50 લાખથી પણ વધારે થઈ જશે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચની એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. દેશનું છૂટક બજાર હાલ આશરે 700 અરબ ડોલર એટલે 49 ખરબ રૂપિયાનું છે, અને તેમાં 90 ટકા હિસ્સો અસંગઠિત ક્ષેત્રનો છે. અસંગઠિત ક્ષેત્રોમાં સૌથી વધુ શેરીઓમાં સ્થિત દુકાનોની ભાગીદારી છે. આ કરિયાણાની દુકોનોનું ડિઝિટલાઈઝેશ કરવામાં આવશે. રિલાયન્સ હવે દુનિયાનું સૌથી મોટું ઓનલાઈન-ટુ-ઓફલાઈન ઈ કોર્મર્સ પ્લેટફોર્મ તૈયાર કરવામાં લાગ્યું છે. રિલાયન્સ શેરીઓમાં સ્થિત કરિયાણાની દુકાનોને જ...
શરીરની ચરબીને ઝડપથી ઓગાળવા માટે જાણીલો લીંબૂ પાણી અને મધ ની સાચી રીત, મોટાભાગના લોકો કરે છે આ ભૂલ. આજના સમયમાં લોકોને બદલાતી જતી ખાવા-પીવાની આદતો અને વધુ માત્રામાં જંકફૂડ ખાવાના કારણે તેના શરીરની અંદર ચરબી જમા થતી જાય છે. ત્યારે શરીરની અંદર ચરબી જમા થાય છે ત્યારે લોકોના શરીર ની અંદર સ્થૂળતા આવે છે અને લોકોના શરીરનું વજન ધીમે ધીમે વધતું જાય છે. આથી જ લોકો પોતાના શરીરની ચરબી ને ઘટાડવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવતા હોય છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ સર્વ સામાન્ય કોઇ 1 ઉપાય અપનાવશો હોય તો તે છે ગરમ લીંબુનું પાણી. સામાન્ય રીતે ઘણા લોકો સવાર સવારમાં હૂંફાળા ગરમ પાણીની અંદર લીંબુ નીચોવી અને તેનું સેવન કરતા હોય છે. જેથી કરીને તેના શરીરની અંદર રહેલી બધી જ ગંદકી મળવા માટે દૂર થઈ જાય. અને શરીરની અંદર જામેલી ચરબી પણ ધીમે ધીમે ઓગળવા લાગે. પરંતુ ઘણો લાંબો સમય સુધી આવું લીંબુ પાણી પીવા છતાં પણ ઘણા લોકોને કોઇપણ પ્રકારનો ફાયદો થતો નથી અને આથી જ લોકો આ ઉપાય અપનાવવા નું બંધ કરી દે છે. પરંતુ હકીકતમાં લોકો આ લીંબુપાણી બનાવવા માટે અમુક ભૂલ કરતા હોય છે. અને જેથી કરીને તેનો યોગ્ય લાભ તેને મળતો નથી...

આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ- માત્ર 30 રૂપિયામાં બનાવડાવો, અને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવો

આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ- માત્ર 30 રૂપિયામાં બનાવડાવો, અને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવો સરકારે શરુ કરેલી આયુષ્માન ભારત યોજના અંતર્ગત માત્ર 30 રૂપિયામાં આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ બનાવડાવીને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરાવી શકાય છે. આ કાર્ડ કોઈ સામાન્ય કાર્ડ નથી. આ કાર્ડ આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલું છે, જેમાં સામેલ દરેક વ્યક્તિને આ કાર્ડ બનાવવું અનિવાર્ય છે. કાર્ડ બન્યા પછી જ તેમની સારવાર આ યોજના અંતર્ગત થઇ શકશે. આ યોજનામાં અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારના લગભગ 50 કરોડ લોકો સામેલ છે, જેમને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે. અહીં બનશે ગોલ્ડન કાર્ડ – એવું નહિ થાય કે એક જ કાર્ડથી આખા પરિવારનું કામ ચાલી જશે. જો એક પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો અબધના જ કાર્ડ અલગ-અલગ બનશે. કોમન સર્વિસ સેન્ટર સિવાય આ કાર્ડ હોસ્પિટલમાં પણ બની જશે, અહીં કાર્ડ મફતમાં બનશે. સામાન્ય રીતે લોકો બીમાર થવા પર જ હોસ્પિટલ જાય છે, એટલે બીમાર થતા પહેલા જો કાર્ડ બનાવવું છે તો કોમન સર્વિસ સેન્ટર જવું પડશે. પ્રધાનમંત્રી મોકલી રહયા છે પત્ર – આયુષ્માન યોજનાના બધા જ લાભાર્થીઓ મા...
ભારતની એવી 5 જગ્યા, જ્યાં ભારતીય હોવા છતાં પણ ભારતીયોને જવાની સખ્ત મનાઈ છે… જાણીને દંગ રહી જશો ભારતમાં રહેવા વાળા વ્યક્તિ કદાચ જ વિચારી શકે કે દેશમાં આવી પણ કેટલીક જગ્યા છે જ્યાં ભારતીયો પર પ્રતિબંધ રાખવામાં આવ્યું છે. કારણ કે આ જગ્યામાં વિદેશી પ્રવાસીઓ જ જઈ શકે છે. આ જગ્યામાં કોઈ દરિયાઈ કિનારો છે તો કોઈ ફેમસ હોટલ. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ભારતમાં આવેલી આ 5 જગ્યા વિષે, જ્યાં ભારતીયોને જવા પર લગાવ્યો છે પ્રતિબંધ. 1. ફ્રી કસોલ કેફે હિમાચલ પ્રદેશના કસોલમાં એક પ્રખ્યાત કેફે છે જ્યાં ગ્રાહકની ભીડ લાગી હોય છે. વર્ષ 2015 માં આ હોટલ પર આરોપ કરવામાં આવો હતો કે અહીંયા ખાલી ઇઝરાયેલના લોકોને જ અંદર જવા દે છે. કેમકે એક વાર કેફેમાં ભારતીય મહિલાને અંદર જવાથી રોકી હતી. 2. ગોવાના કેટલાક ‘ખાલી વિદેશીઓ માટે’ બીચ દરિયા કિનારે આવેલું ગોવા જે વિદેશી પ્રવાસીઓથી કાયમ ભરેલું રહે છે. કેટલાક દેશના લોકો અહીંયા ફરવા માટે આવે છે. પરંતુ જણાવામાં આવ્યું છે કે ગોવામાં કેટલાક એવા બીચ છે જેમાં કેવળ વિદેશી પ્રવાસીઓને જ જવા દે છે. આવી જગ્યા પર ભારતીયોને જવા પ...

ચોથા સ્ટેજના કેન્સરને પોતાની જાતે જ મટાડ્યું આ મહિલાએ, ઉપાય જાણીને ડોક્ટર પણ હેરાન

ચોથા સ્ટેજના કેન્સરને પોતાની જાતે જ મટાડ્યું આ મહિલાએ, ઉપાય જાણીને ડોક્ટર પણ હેરાન કેન્સર ખુબ જ ખતર નાખ બીમારી છે. જો બરાબર સમયે ઈલાજ કરવામાં ન આવે તો માણસ ની મોત નિશ્ચિત છે. કેન્સર નો ઈલાજ ખુબ જ મોંધો છે. સામાન્ય માણસ આ નો ઈલાજ કરી શકે એટલો સક્ષમ નથી હોતો એના આખા જીવનની મૂડી તેમાં વપરાય જાય છે. આવું એક કેન્સર જ એક મહિલા ને થયું. અને તેણે જાતે જ ચોથા સ્ટેજ ના કેન્સર નો ઈલાજ કરી નાખ્યો. અને આ ઈલાજ તેણે વિના કોઈ ટ્રીટમેન્ટ એ કરી નાખ્યો. આવો જાણીએ એ મહિલા વિષે જેણે કેન્સર સામે લડાઈ કરી અને સફળતા મેળવી. આ મહિલા નું નામ છે કેમરૂન. આ મહિલા ને જયારે ખબર પડી કે તેને કેન્સર છે ત્યારે કેન્સર લાસ્ટ સ્ટેજ માં પહોચી ગયું હતું. એમની પાસે એક જ રસ્તો હતો અને તે હતો કીમોથેરેપી. પરંતુ પૈસા ની કમી ના કારણે તે પોતાનો ઈલાજ ન કરાવી શક્યા. પણ તેઓ એ એક એવો ઉપાય કર્યો જેના થી તેનું કેન્સર મટી ગયું.  આ વાત તમને અજીબ તો લાગશે પણ આ સત્ય છે. કેમરૂન એ રોજ એક લીટર ગાજરનો રસ પી અને કેન્સર નો ઈલાજ કાર્યો. આ વાત એમની ઇન્ડિયા ટાઈમ્સમાં પણ પ્રકાશિત થઇ હતી. કેમરૂન ને 2013 માં કોલોન કેન્સર વિષે ખબર પડી...

દીકરીના નામે દર વર્ષે 1000 રૂપિયા જમા કરો અને 21 વર્ષે મેળવો 600000 રૂપિયા વાંચો અને વધુમાં વધુ શેર કરો

દીકરીના નામે દર વર્ષે 1000 રૂપિયા જમા કરો અને 21 વર્ષે મેળવો 600000 રૂપિયા વાંચો અને વધુમાં વધુ શેર કરો દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં સુરતના ૭૫ જેટલા પરિવારોએ ખાતા ખોલાવ્યા છે. અને અન્ય દીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિષે માહિતગાર કરી રહ્યાં છે. ભારતમાં ઘટી રહેલા લિંગ અનુપાત દરેક વર્ગ માટે ચિંતાનો વિષય બની ચુક્યો છે. મહિલાઓનો અભ્યાસ, સ્વાસ્થ્ય અને અન્ય જરૂરિયાતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. યુવતીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે. 25મી ફેબુઆરીથી ભારતભરની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ...